ગાંધીનગર
-
જય જય ગરવી ગુજરાત…!
શીતલ ઠાકર,ગાંધીનગર! 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલ પરેડમાં ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ…
Read More » -
નવા લગ્ન થયેલા યુવકની આત્મહત્યા : સુઘડનો ઋષભ પટેલ કેસ
શીતલ ઠાકર,ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના સુઘડ વિસ્તારમાં થયેલી યુવક ઋષભ પટેલની આત્મહત્યા માત્ર એક વ્યક્તિના મૃત્યુનો મામલો નથી, પરંતુ સમાજમાં ચાલતી…
Read More » -
ટાઇફોઇડ સંકટમાં ગાંધીનગર, મેયર બહારગામ કાર્યક્રમમાં
શીતલ ઠાકર,ગાંધીનગર રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ટાઇફોઇડના ગંભીર સંકટે નાગરિકોને પરેશાન કર્યા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાના આક્ષેપો વચ્ચે…
Read More » -
ક્રિસ્ટલ સ્કૂલ માણસામાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
માણસાની ક્રિસ્ટલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગંગા સમગ્ર ટીમ દ્વારા પર્યાવરણ જાગૃતિના હેતુસર એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More » -
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્ય સરકારના વર્ષ 2026ના કેલેન્ડરનું વિમોચન…
માન. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ – વોકલ ફોર લોકલ’ થીમ આધારિત વર્ષ 2026ના…
Read More » -
ગાંધીનગર ચ-3 સર્કલનું લોકાર્પણ કરીને ‘અટલ સર્કલ’ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પૂર્વ વડાપ્રધાન ‘ભારતરત્ન’ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી ‘સુશાસન દિવસ’ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ…
Read More » -
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા…
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા… શીતલ ઠાકર,ગાંધીનગર
Read More » -
સાબરકાંઠાની દીકરીની કલામાં ઇનોવેશનનો રંગ: પાણીથી ધોવા છતાં ન બગડે તેવી ‘હેન્ડમેડ’ પ્રોડક્ટ્સ બનાવી વડાલીના લખેડાકંપાના દીયાબેન બન્યા આત્મનિર્ભળ
“જ્યારે કલામાં ઇનોવેશન ભળે છે, ત્યારે તે માત્ર શોખ નથી રહેતો પણ આત્મનિર્ભરતાનું સબળ માધ્યમ બને છે.”સાબરકાંઠાના વડાલી તાલુકાના નાનકડા…
Read More » -
સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી; મહેસૂલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર અપાયો…
સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી; મહેસૂલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર અપાયો…આયુષ્માન કાર્ડ વગેરે…
Read More » -
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ, મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખાંડેરાવ શુક્લાના હસ્તે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે તા. 22 ડિસેમ્બર સુધી ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ, મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખાંડેરાવ શુક્લાના હસ્તે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે તા. 22 ડિસેમ્બર…
Read More »