લાઇફ સ્ટાઇલ
-
વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડનો સંદેશ: “એક વૃક્ષ વાવો, પણ તેને સાચવો” — જીતુભાઈ પટેલ
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માટે…
Read More » -
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ફુદેડા ગામે 100 વૃક્ષોનું વાવેતર
વડાલી, તા. 5 જૂન: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ રેન્જ વડાલી દ્વારા ફુદેડા…
Read More » -
પોશીનામાં ૪ સેકંડમાં જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત ટેકનિકલ પદ્ધતિથી તંત્ર દ્વારા જોખમી ટાંકી તોડી પાડતા લોકોમાં કુતૂહલ
પોશીના ખાતે જૈન દેરાસર પાસે આવેલી જર્જરિત અને જોખમી પાણીની ટાંકીને તંત્ર દ્વારા ટેકનિકલ પદ્ધતિ અપનાવી સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરવામાં…
Read More » -
રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી ભેદભાવ અને ત્રાસના આક્ષેપ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
તલોદ તાલુકાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકો દ્વારા ગામના અસામાજિક તત્વો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજના લોકોનો આક્ષેપ…
Read More » -
“મા-બાપની સેવા ફરજ છે; નહીં કરો તો કાયદો તો છે જ”
મોડાસા શહેરમાંથી માનવતા અને સંતાનોની ફરજ પર સવાલ ઊભો કરે તેવી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં વૃદ્ધ માતાને પોતાના…
Read More » -
“મોંઘવારી સળગે, મતની રાજનીતિ દોડે!”
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત સમગ્ર વિસ્તારમાં આજકાલ સામાન્ય જનતા મોંઘવારીના ગંભીર બોજ નીચે દબાઈ ગઈ છે.…
Read More » -
ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગાયત્રી અનુષ્ઠાન અને યજ્ઞથી 39 વર્ષની પરંપરા પૂર્ણ, 40મા વર્ષમાં પ્રવેશ
શીતલ ઠાકર,ગાંધીનગર સનાતન ધર્મની સંસ્કૃતિને જાગૃત રાખવાના પવિત્ર ઉદ્દેશ સાથે શ્રી ગાયત્રી પરિવાર, શારદાકુંજ શાખા, મોતીપુરા (હિંમતનગર) દ્વારા હિંદુ વર્ષ…
Read More » -
ચૈત્રી નવરાત્રીના ૮મા નોરતે મહાગૌરી માતાની આરાધના અને કન્યા પૂજનનો વિશેષ મહિમા
ચૈત્રી નવરાત્રીના ૮મા નોરતે મહાગૌરી માતાની આરાધના અને કન્યા પૂજનનો વિશેષ મહિમા ચૈત્રી નવરાત્રીના પવિત્ર ૮મા નોરતા એટલે અષ્ટમીના દિવસે…
Read More » -
ચૈત્રી નવરાત્રિનું સાતમું નોરતું – મા કાળરાત્રીની આરાધના, ભક્તોમાં અડગ શ્રદ્ધાનો ઉમળકો
ચૈત્રી નવરાત્રિનું સાતમું નોરતું – મા કાળરાત્રીની આરાધના, ભક્તોમાં અડગ શ્રદ્ધાનો ઉમળકો ચૈત્રી નવરાત્રિના પવિત્ર પ્રસંગે આજે સાતમું નોરતું ઉજવવામાં…
Read More » -
મા કાત્યાયનીની આરાધનાથી ગુંજ્યો નવરાત્રિના ૬ઠ્ઠા નોરતે ભક્તિમય માહોલ
શીતલ ઠાકર,ગાંધીનગર ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વના છઠ્ઠા દિવસે આજ રોજ મા કાત્યાયનીની આરાધના કરવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર…
Read More »