ગુજરાત
-
હિંમતનગરમાં આર્મ્સ અને ગેંગસ્ટર એક્ટના ગુનામાં સંડોવાયેલા બે ઝડપાયા
સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરમાં બનેલી ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ચોરી ગેંગના બે શાતિર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા…
Read More » -
સાબરકાંઠામાં નવા શૈક્ષણિક સત્રનો ધમધમાટ : શિક્ષણ પર મોંઘવારીનો માર, વાલીઓની ચિંતામાં વધારો
સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. નવા સત્રના આરંભ…
Read More » -
અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ થશે
તા. 9 જૂનથી 28 જુલાઈ સુધી 16 ટ્રિપનું આયોજન મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા…
Read More » -
મુખ્યમંત્રી શુક્રવારે હિંમતનગર અને સલાલમાં જાહેરસભાને સંબોધશે
શીતલ ઠાકર,ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારાર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે જાહેરસભાઓને સંબોધશે. જિલ્લા ભાજપ…
Read More » -
સાબરકાંઠા જીલ્લામાં જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતઓ અને નગરપાલિકાઓ દરેક બેઠકો મુજબના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી ના અધ્યક્ષ સ્થાને પ્રદેશ ચુટણી સમિતિ ની મિટીંગમાં ચર્ચા થયા મુજબ…
Read More » -
પનીર ના નામે ભેળસેળ પર સરકારનો પ્રહાર: Analogue છુપાવશો તો થશે કાર્યવાહી
શીતલ ઠાકર,ગાંધીનગર ગુજરાત રાજ્યમાં ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ખોરાક અને ઔષધ નિયામક તંત્ર (FDCA) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં…
Read More » -
દેરોલના તિરૂપતિ ઋષિવનમાં પ્રાકૃતિક ખેતી મહાસંમેલન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ખેડૂત અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દેરોલ ખાતે આવેલા તિરૂપતિ ઋષિવનમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય મહાસંમેલન યોજાયું. ગ્રીન…
Read More » -
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬: આચાર સંહિતા અમલમાં, જાહેર સ્થળોએ રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ
શીતલ ઠાકર,ગાંધીનગર રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.…
Read More » -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર: 26 એપ્રિલે મતદાન, 28થી મતગણતરી
શીતલ ઠાકર,ગાંધીનગર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનો ઔપચારિક કાર્યક્રમ જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર…
Read More » -
દેશભરમાં ચાંદ ન દેખાતા હવે 21 માર્ચે ઉજવાશે ઈદ-ઉલ-ફિત્ર
શીતલ ઠાકર,ગાંધીનગર દેશભરમાં આજે ચાંદ નજરે ન આવતા હવે ઈદ-ઉલ-ફિત્ર શનિવાર, 21 માર્ચે ઉજવાશે. રમઝાનના પવિત્ર મહિના પૂર્ણ થતાં ઉજવાતો…
Read More »