ગુજરાત
-
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણ પ્રતિબંધ
જન આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને…
Read More » -
શિષ્યવૃત્તિ અને વૃત્તિકાની ઓનલાઈન અરજી ૧ ઓગસ્ટથી ૩૧ ડિસેમ્બર સુધી
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન SGFI દ્વારા…
Read More » -
અંકલેશ્વરની યુવતી સાથે દુષ્કર્મનો આક્ષેપ: ખોટી ઓળખ આપી પોળો ફોરેસ્ટ અને દ્વારકા લઈ જઈ બે વખત દુષ્કર્મ, હિંમતનગર મહિલા પોલીસમાં ફરિયાદ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રહેતી અને મૂળ અમરેલી જિલ્લાની એક યુવતીએ અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવક સામે ખોટી ઓળખ આપી…
Read More » -
દાંતા-હડાદની આંગણવાડીઓમાં ‘ટેક હોમ રેશન’ વિતરણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો
બનાસકાંઠા જિલ્લાના દાંતા અને હડાદ તાલુકાની અનેક આંગણવાડીઓમાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને આપવામાં આવતા **’ટેક હોમ રેશન…
Read More » -
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુજનો અને માતા-પિતાના આશીર્વાદથી ગુંજી ઊઠી જ્ઞાનધારા પાઠશાળાઓ
માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, સોનગઢ, ઉકાઈ અને ઉચ્છલ એમ પાંચ તાલુકાઓમાં સંચાલિત જ્ઞાનધારા – સર્વાંગી વિકાસ…
Read More » -
જયા પાર્વતી વ્રતનો પ્રારંભ, હિંમતનગરના શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
અષાઢ સુદ તેરસ અને સોમવારના પવિત્ર સંયોગે આજે જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો. પાંચ દિવસ સુધી ચાલતા આ પવિત્ર વ્રતમાં…
Read More » -
સોનગઢના અનાથ આશ્રમમાં સેવાભાવનું સુંદર ઉદાહરણ, 12 બાળકો માટે રાશન અને ગોદડાંનું દાન
માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત “પિતા શ્રીનું ઘર (અનાથ આશ્રમ)” ખાતે આજે સેવાભાવ અને માનવતાનું પ્રેરણાદાયી દૃશ્ય જોવા મળ્યું. ત્રિમૂર્તિ…
Read More » -
વડાલીના ત્રણ પીએચસીમાં કાયમી ડોક્ટરોના અભાવે દર્દીઓ મુશ્કેલીમાં : થેરાસણા, ડોભાડા અને રહેડા આરોગ્ય કેન્દ્રોમાં તાત્કાલિક તબીબોની નિમણૂકની માંગ
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસણા, ડોભાડા અને રહેડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાયમી તબીબોની નિમણૂક ન હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારના…
Read More » -
હિંમતનગરની કામધેનુ યુનિવર્સિટીની મહાવિદ્યાલયમાં બીએફએસસી અભ્યાસક્રમ શરૂ કરાયો
ગુજરાતમાં મત્સ્યવિજ્ઞાન ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને વેગ આપવા માટે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર સંચાલિત મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, રાજપુર (નવા), હિંમતનગર દ્વારા…
Read More » -
હિંમતનગરમાં આર્મ્સ અને ગેંગસ્ટર એક્ટના ગુનામાં સંડોવાયેલા બે ઝડપાયા
સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરમાં બનેલી ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ચોરી ગેંગના બે શાતિર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા…
Read More »