-
ગુજરાત
બાંધકામમાં બેદરકારી ચલાવી નહીં લેવાય: CM ભૂપેન્દ્રભાઈ પટેલની કડક કાર્યવાહી
શીતલ ઠાકર,ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે કરવામાં આવતા તમામ બાંધકામ કામોની ગુણવત્તા…
Read More » -
રાજ્ય
વ્હાઇટ LED હેડલાઈટ મુદ્દે વાહનચાલકો પર કડકાઈ
શીતલ ઠાકર,ગાંધીનગર રાજ્યમાં વાહનો પર બિનઅનુમતિ રીતે લગાવવામાં આવતી વ્હાઇટ LED હેડલાઈટના કારણે માર્ગ અકસ્માતોની સંભાવના વધતી હોવાને પગલે રાજ્ય…
Read More » -
ઇડર
સપ્તેશ્વર થી દાવડ રોડ પર ખનીજ માફીયા બેફામ : ખનીજ માફીયાઓ ના હાઈવા(ડમ્પરો) પસાર થતાં રસ્તાઓ બિસ્માર હાલત માં …
ભારતસિંહ રાઠોડ સાબરકાંઠા સપ્તેશ્વર થી દાવડ રોડ કલેક્ટર સાહેબ ના કહ્યા મુજબ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે પરંતુ…
Read More » -
Uncategorized
સુરતમાં ૨૧ કરોડની પાણીની ટાંકી ધરાશાયી – ૭૫ વર્ષ જૂની અમદાવાદની ટાંકી આજે પણ અડગ
શીતલ ઠાકર,ગાંધીનગર એક તરફ ૭૫ વર્ષ જૂની પાણીની ટાંકી તોડતાં પણ તૂટે નહીં અને બીજી તરફ કરોડોના ખર્ચે બનેલી નવી…
Read More » -
હિમતનગર
સાબરકાંઠા જિલ્લામાં લીલાછમ વૃક્ષોનું ગેરકાયદેસર રીતે છેદન તેમ છતાં ફોરેસ્ટ અધિકારીઓ ધોરનિંદ્રામાં
ભારતસિંહ રાઠોડ સાબરકાંઠા હિંમતનગર તાલુકાના માંકડી ગામ માંથી સરકારી જમીન માંથી કલજીભાઇ ઓડ નામના શખ્સ ગેરકાયદેસર રીતે લીલાછમ વૃક્ષો નું…
Read More » -
સાબરકાંઠા
ક્રિકેટ સટ્ટાની તપાસના વિવાદમાં હિંમતનગર સાયબર ક્રાઈમ અધિકારીઓ સામે શંકાની સોય
જીજ્ઞેશ સોની હિંમતનગર ચાર શખ્સોની ટોળકીને ઝડપી સાયબર ક્રાઈમે ગુનો નોંધી ચૂપચાપ કાર્યવાહી કરી દીધી હિંમતનગરના ત્રણ ઠેકાણે આવેલ સરકારી…
Read More » -
હિમતનગર
વિદ્યાનગરી હિંમતનગર ખાતે ‘પારુલબા ઓડિટોરિયમ’નું ઉદ્ઘાટન તથા મા. ડૉ. ડી. એલ. પટેલ જ્ઞાનસત્ર–2026નું આયોજન
શીતલ ઠાકર,ગાંધીનગર વિદ્યાનગરી, હિંમતનગર ખાતે કેળવણીની સંસ્કાર સરિતા વિશ્વમંગલમ્ કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટ્સ કોલેજના યજમાનપદે ‘પારુલબા ઓડિટોરિયમ’ના ઉદ્ઘાટન તથા…
Read More » -
ઇડર
ઈડર ખાતે પૂર્વ દિવ્યાંગ કમિશનર પ્રો. ભાસ્કર મહેતાનો સન્માન સમારોહ યોજાયો
શીતલ ઠાકર ગાંધીનગર રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના ‘ભાસ્કર ભવન’ ખાતે તારીખ 17 અને 18 જાન્યુઆરી, 2026 ના રોજ વિચાર વાટિકા…
Read More » -
પ્રાંતિજ
NH-48 પર પ્રાંતિજના કતપુર ટોલ પર ઇન્કમટેક્સની કાર્યવાહી; NHAI હેઠળ આવતા ટોલમાં બીઆરજી ગ્રુપના સંચાલન સંબંધિત મુદ્દાઓમાં તપાસ ત્રીજા દિવસે પણ યથાવત
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઇવે–48 પર આવેલ કતપુર ટોલ પ્લાઝા NHAIની દેખરેખ હેઠળ આવે છે. આ ટોલ…
Read More » -
સાબરકાંઠા
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ની ઉજવણી અંતર્ગત બાઈક રેલીનું આયોજન કર્યું
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આજે ટ્રાફિક જાગૃતિ હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં…
Read More »