ખેડબ્રહ્મા
-
સાબરકાંઠામાં પ્રેમી પંખીડાનો કરુણ અંત ખેડબ્રહ્મા નજીક ખેતરમાં લીમડાના વૃક્ષ પર લટકતી હાલતમાં મળ્યા યુવક-યુવતીના મૃતદેહ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા નજીક વીરબાવજી મંદિર જવાના માર્ગ…
Read More » -
ઈડરના પોશીનામાં જૈન દેરાસરમાં ચોરી
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોશીના ગામે આવેલ જૈન દેરાસરમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે પ્રવેશ કરીને દેરાસરમાંથી અંદાજે રૂ.…
Read More » -
વહેમનો લોહિયાળ અંત : એક જ પરિવારનાં ત્રણ મોત
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુર ગામે શનિવાર મોડી રાત્રે બનેલી હૃદયદ્રાવક ઘટનાની માહિતી આજે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આડા…
Read More » -
ખેડબ્રહ્મા હાઈવે પર ઇકોકાર ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પરથી રવિવારે મોડી રાત્રે પસાર થઈ રહેલ એક ઇકોકારના ચાલકે ગમે તે કારણસર…
Read More » -
સરકારી માધ્યમિક શાળા,દંત્રાલ ખાતે ‘મતદાર જાગૃતિ અભિયાન’ અંતર્ગત પ્રભાત ફેરી અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ને અનુલક્ષીને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને લોકશાહીના પર્વમાં સૌ સહભાગી બને તેવા ઉમદા હેતુથી…
Read More » -
ત્રણ વર્ષથી ખુનના ગુનામાં પેરોલ જંપ કરનારને ચંદ્રાણામાંથી ઝડપી લેવાયો
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ વર્ષ અગાઉ ખુનના ગુનામાં નાસતા ફરતા એક શખ્સને થયેલી સજા બાદ…
Read More » -
ન્યાય નહીં તો વોટ નહીં’ ની માંગ સાથે કલ્લેકા ગ્રામજનોનો વિરોધ.
આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કલ્લેકા (રબારીવાસ અને ડાભીવાસ) ગામમાં કોઈ પણ રાજકીય પક્ષો એ મત માગવા કે મત પ્રચાર માટે…
Read More » -
ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર આઇસર ટ્રકમાં ભયંકર આગ, ટ્રાફિક જામ
શીતલ ઠાકર,ગાંધીનગર ખેડબ્રહ્મા-અંબાજી સ્ટેટ હાઇવે પર પ્લાસ્ટિકના થેલા ભરેલી આઇસર ટ્રકમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વહેલી…
Read More » -
ખેડબ્રહ્માના ગોતા કંપામાં ચૂંટણી બહિષ્કારનો એલાન, “ન્યાય નહીં તો વોટ નહીં” ના સૂત્રોથી ગૂંજ્યું ગામ
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોતા કંપા ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં લાંબા સમયથી બાકી…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ: ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ
ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તાર અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર…
Read More »