રાજનીતિ
-
પાંચ રાજ્યોના પરિણામો બાદ હિંમતનગરમાં ભાજપનો જોરદાર વિજયોત્સવ, કાર્યકરોમાં ઉમંગ છલકાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિણામોની ખુશીમાં…
Read More » -
🔥 હિંમતનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, હવે જનતાનો સવાલ – વચનો નહીં, વિકાસ ક્યારે? 🔥
હિંમતનગર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય નોંધાવી શહેરની રાજનીતિમાં ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરી…
Read More » -
એક મત બોલ્યો જોરથી… વડાલીમાં ભાજપને ઝાટકો, કોંગ્રેસ સત્તામાં જોરથી
📌 વડાલી નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ આ વખતે બદલાવને પસંદ કરતાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ૬ વોર્ડની કુલ ૨૪…
Read More » -
શિક્ષકથી સાંસદ બનેલા શોભનાબેનની શ્રીકૃષ્ણ ભક્તિ પ્રચાર સભામાં ઝળકી
શીતલ ઠાકર,ગાંધીનગર ગઢડા ખાતે યોજાયેલી ચૂંટણી પ્રચાર સભામાં સાંસદ શોભનાબેન બારૈયાની અનોખી ઓળખ ફરી એકવાર જોવા મળી હતી. શિક્ષકથી સાંસદ…
Read More » -
કોંગ્રેસનો પ્રહાર: ભ્રષ્ટાચાર વધ્યો, વિકાસ અટક્યો
શીતલ ઠાકર,ગાંધીનગર નગરપાલિકાની ૧૧ વોર્ડની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોનો સંપર્ક શરૂ કરી દીધો…
Read More » -
મુખ્યમંત્રીએ હિંમતનગરમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
શીતલ ઠાકર,ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુક્રવારે સાબરકાંઠાના હિંમતનગર શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત…
Read More » -
111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ 06 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111 -ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.23 મી એપ્રિલ ના…
Read More » -
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬ ‘સ્વીપ’ (SVEEP) અભિયાનના ભાગરૂપે ઉમરેઠ ખાતે મહેંદી કાર્યક્રમ યોજાયો
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આગામી ૨૩મી એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે અને મતદાનની ટકાવારી વધે તેવા શુભ…
Read More » -
સાબરકાંઠા-અરવલ્લીના સાંસદની કઝાકિસ્તાન સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે નિમણૂક કરાઈ
જીગ્નેશ સોની હિંમતનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ તથા લોકસભાના ઓમ બિરલાએ તાજેતરમાં સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના…
Read More » -
આંદોલન સાચું, નેતૃત્વ ખોટું? સહકારી ક્ષેત્રમાં આંદોલનથી સત્તા સુધીના નેતૃત્વ પર પ્રશ્નાર્થ
શીતલ ઠાકર,ગાધીનગર લોકશાહીમાં અનેક આંદોલનોમાંથી નેતાઓ ઊભા થાય છે. લોકપાલ આંદોલન હોય, જમીન સંબંધિત લડત હોય, જંગલ–પર્યાવરણ માટેનો સંઘર્ષ હોય…
Read More »