Uncategorized
-
તપતા તડકામાં સાબરકાંઠો ત્રસ્ત, ઉકળાટથી જનજીવન પર અસર
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઉનાળાની ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે જિલ્લાવાસીઓ હવે તીવ્ર ઉકળાટનો…
Read More » -
સાબરકાંઠા-અરવલ્લીમાં પશુચોરી કરતી ગેંગ ઝડપી, એલસીબીએ ૯ ગુનાઓ ઉકેલ્યા
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ગ્રામ્ય વિસ્તારોમાં પશુચોરીની ઘટનાઓ વધતા એલસીબી પોલીસ હરકતમાં આવી હતી. બાતમીના…
Read More » -
૫ વર્ષમાં હિટ એન્ડ રનની ૯૫૯૭ ઘટનાઓ : રસ્તાઓ પર યમદૂતો બેફામ બની દોડી રહ્યા છે
ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિ દિન વાહનોની સંખ્યા વધી રહી છે.ત્યારે હિટ એન રન રોજ-રોજ વધી રહી છે.વર્ષ-૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન રાજ્યમાં…
Read More » -
સાબરકાંઠા જિલ્લામાં એલ.સી.બી. પોલીસની મોટી સફળતા : સાડા ત્રણ વર્ષ જૂનો ચોરીનો ગુનો ઉકેલાયો
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. હિંમતનગર એલ.સી.બી. પોલીસે લગભગ સાડા ત્રણ વર્ષ જૂના ચોરીના ગુનાનો ભેદ…
Read More » -
સાબરકાંઠાના સાબર સ્ટેડિયમની દીકરીઓએ રાષ્ટ્રીય ફલક પર ગજવ્યું ગુજરાતનું નામ: ચંદીગઢ ખાતે યોજાયેલ નેશનલ ઓપન રિલેમાં જીત્યો સિલ્વર મેડલ
સાબરકાંઠા જિલ્લાની ખેલ પ્રતિભાઓએ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ ચંદીગઢ ખાતે યોજાયેલી ‘ત્રીજી રાષ્ટ્રીય ઓપન રિલે…
Read More » -
હિંમતનગર ગાયત્રી મંદિર પાસે પટેલ ડેરી પાર્લરમાં આગ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા ચકાસણી જરૂરી
શીતલ ઠાકર,ગાંધીનગર હિંમતનગર શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલ પટેલ ડેરી પાર્લરમાં રાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક…
Read More » -
હિંમતનગરમાં ૧૬ કેન્દ્રો પર યોજાશે ગુજકેટ પરીક્ષા, ૩૦૭૧ વિદ્યાર્થી તૈયાર
શીતલ ઠાકર,ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૬ની પરીક્ષા રવિવારે…
Read More » -
હિંમતનગરમાં મોતીપુરા સર્વિસ રોડ કામગીરીનું ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ
હિંમતનગર શહેરના નેશનલ હાઇવે પર આવેલા મોતીપુરા સર્વિસ રોડની ચાલી રહેલી કામગીરીનું ગઈકાલે હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા રૂબરૂ…
Read More » -
29-30 માર્ચે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોને એલર્ટ – સાવચેતી રાખવા ખેતીવાડી વિભાગની અપીલ
શીતલ ઠાકર,ગાંધીનગર ગુજરાત તેમજ સાબરકાંઠા જિલ્લામાં તા. 29 તથા 30 માર્ચ દરમિયાન છૂટાછવાયા વરસાદ સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં…
Read More » -
આજનું નોરતું – ચૈત્રી નવરાત્રી (૯મું નોરતું)
શીતલ ઠાકર,ગાંધીનગર ચૈત્રી નવરાત્રીના આજના ૯મા નોરતે મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. મા સિદ્ધિદાત્રી નવ દુર્ગાનું અંતિમ સ્વરૂપ છે…
Read More »