ટોપ સ્ટોરીઝ
-
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે ટ્રક અથડાયા
શીતલ ઠાકર,ગાંધીનગર હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર હાજીપુરા પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ચાલકે…
Read More » -
પદ્મ પુરસ્કારો-2027 માટે નામાંકન શરૂ
શીતલ ઠાકર,ગાંધીનગર ગણતંત્ર દિવસ, 2027 ના અવસરે જાહેર કરવામાં આવનાર પદ્મ પુરસ્કારો-2027 માટે નામાંકન/ભલામણો 15 માર્ચ, 2026 થી શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે…
Read More » -
ગુનેગારોને કડક સંદેશ, ભૂમાફિયાઓ પર બુલડોઝર અને ઝીરો ટોલરન્સની ચેતવણી: હર્ષ સંઘવી
શીતલ ઠાકર,ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ અને કાયદા-ન્યાયતંત્ર વિભાગોની કુલ ₹16,967 કરોડની અંદાજપત્રિય માંગણીઓ પસાર થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ…
Read More » -
બેરણા ગામે ઘઉંના ખેતરમાં આગ, ખેડૂતનો વીજ કંપની પર આક્ષેપ
શીતલ ઠાકર,ગાંધીનગર હિંમતનગર તાલુકાના બેરણા ગામે ખેડૂતના ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં અઢી વીઘામાં વાવેલ ઘઉંનો…
Read More » -
લગ્નના બહાને લાખોની લૂંટ : હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગ પકડાઈ, ભોગ બનનારને આગળ આવવા પોલીસની અપીલ
શીતલ ઠાકર,ગાંધીનગર હિંમતનગરમાં લગ્નના બહાને યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થતાં સાબરકાંઠા જિલ્લામાં ચકચાર મચી…
Read More » -
શાળા કર્મચારી સંઘે પડતર પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત કરી
જીગ્નેશ સોની હિંમતનગર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી સંઘ સંકલન સમિતિએ તાજેતરમાં મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે લેખિત…
Read More » -
હિંમતનગરના ટાવર સર્કલ પાસેથી કલમ ૧૩૮ના ગુનામાં નાસતો ફરતો શખ્સ પકડાયો
જીગ્નેશ સોની હિંમતનગર હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટાવર સર્કલ નજીકથી ગુરૂવારે બી.ડીવીઝન પોલીસે બાતમીને આધારે નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની…
Read More » -
વેલેન્ટાઈન ડેના નામે સનાતન સંસ્કૃતિથી દૂર થતો સમાજ?
શીતલ ઠાકર,ગાંધીનગર દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવાતો વેલેન્ટાઈન ડે આજે માત્ર એક દિવસની ઉજવણી રહ્યો નથી. આ દિવસે થતી…
Read More » -
તાલુકા વિકાસ અધિકારી ૮૦,૦૦૦ હજારની લાંચ લેતા ઝડપાયા
શીતલ ઠાકર,ગાંધીનગર જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકા પંચાયત કચેરી આ કામના ફરીયાદીના ગામમાં ATVT ના કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે…
Read More » -
જૂનાગઢમાં મહાશિવરાત્રિ
શીતલ ઠાકર,ગાંધીનગર જૂનાગઢમાં દર વર્ષે ગિરનારની તળેટીમાં યોજાતી મહાશિવરાત્રિ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મહાશિવરાત્રિ મેળો ૧૧…
Read More »