ટોચના સમાચાર
-
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું વિવાદાસ્પદ નિવેદન: PM મોદી ને આતંકવાદી કહ્યા
શીતલ ઠાકર,ગાંધીનગર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા છેલ્લા કેટલાક સમયમાં આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને કારણે દેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી…
Read More » -
અખાત્રીજે કે અન્ય દિવસોમાં યોજાનાર લગ્નો દરમિયાન તમારા આસપાસ કોઇ બાળલગ્ન નજરે પડે તો તુરંત ફોન કરો
અક્ષય તૃતીયા (અખાત્રીજ) એટલે લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. આ સિવાય અન્ય દિવસોમાં યોજાનાર લગ્નોમાં કેટલાક કિસ્સામાં બાળલગ્નો…
Read More » -
વરસાદની આગાહીને પગલે હિંમતનગર માર્કેટયાર્ડમાં ખુલ્લી તમાકુની હરાજી બે દિવસ બંધ
શીતલ ઠાકર,ગાંધીનગર કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા ખુલ્લી તમાકુ ભરેલા વાહનોની હરાજી તા. 17 અને 18 એપ્રિલ…
Read More » -
હાથમતી ઓવરબ્રિજ રંગરૂપે તૈયાર, ચૂંટણી બાદ લોકાર્પણની દિશામાં અંતિમ તબક્કો
હિંમતનગરના હાથમતી વિયર પર બની રહેલા ઓવરબ્રિજનું કલર કામ શરૂ થતાં સમગ્ર પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે અને…
Read More » -
ઇડરમાં બાબાસાહેબની જન્મ જયંતી ઉજવાઈ
જય ભીમ યુવા સંગઠન દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન…
Read More » -
સાબરકાંઠાની ચુંટણી ગરમાઈ: ઉમેદવારી ચકાસણી બાદ ૩૦૧ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થતા હવે…
Read More » -
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીત એ બ્રોન્ઝ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ
છત્તીસગઢનાં જગદલપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ‘ (National Tribal Games) માં એથ્લેટીક્સની સ્પર્ધા યોજાઈ…
Read More » -
“ખાનગી શાળાઓનો દબદબો, સરકારી શાળાઓની અવગણના — ગરીબોના ભવિષ્ય સાથે અન્યાય?”
શીતલ ઠાકર,ગાંધીનગર ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં એક ચિંતાજનક વિસંગતિ સામે આવી રહી છે. એક તરફ ખાનગી શાળાઓમાં ખર્ચનો બોજ સતત વધતો…
Read More » -
“કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો ગુજરાત પર પ્રહાર! ‘અશિક્ષિત’ નિવેદનથી વિવાદ”
શીતલ ઠાકર,ગાંધીનગર કેરળ રાજ્યના ઇડુક્કી જિલ્લામાં યોજાયેલા જાહેર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલ નિવેદન દેશભરમાં…
Read More » -
હિંમતનગરમાં હત્યાનો બનાવ: આરોપીનું બીજા જ દિવસે કુદરતી મોત, પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી
શીતલ ઠાકર,ગાંધીનગર હિંમતનગર તાલુકાના આગીયોલ ગામમાં થયેલી હત્યાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. જૂની અદાવતના કારણે મોહનભાઈ રાવળની નિર્દયી હત્યા…
Read More »