ટોચના સમાચાર
-
“રાષ્ટ્રીય કોકરોચ જનતા પાર્ટી”થી ડિજિટલ વિરોધની લહેર : યુવાધનના અપમાન સામે સોશિયલ મીડિયામાં ઉઠ્યો અવાજ
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ Surya Kant દ્વારા બેરોજગાર યુવાઓ, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને RTI કાર્યકરો અંગે કરવામાં આવેલી “કોકરોચ”…
Read More » -
સ્વાર્થપ્રેરિત તત્વોથી પત્રકારિતાની પ્રતિષ્ઠા દાવ પર
લોકશાહીની ચોથી જાગીર ગણાતું મીડિયા આજે કેટલાક અણઘડ અને સ્વાર્થપ્રેરિત તત્વોના કારણે વિશ્વસનીયતાના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું હોવાની ચિંતા…
Read More » -
અંબાજીના દાંતા રોડ પર જેઠીબા સદનની સામે આવેલી આટાચક્કીના પાછળના ભાગમાં લેવામાં આવી છે. તસ્વીરમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત તાડીના વેચાણની ઘટના કેદ થઈ છે.
યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અંગે ચર્ચાઓ ઉઠી રહી છે. તાજેતરમાં અંબાજીના દાંતા રોડ પર આવેલા…
Read More » -
2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના-2027 અન્વયે પોતાની તથા પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વ-વસ્તી ગણતરીની પ્રક્રિયાનો…
Read More » -
હિંમતનગરના કરણપુર નજીક ભંગારના ગોડાઉનમાં આગ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કરણપુર નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો…
Read More » -
અંબાજીમાં કેમિકલયુક્ત નશીલી તાડીનું ખુલ્લેઆમ વેચાણ? લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાંના આક્ષેપ
યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અંગે ચર્ચાઓ ઉઠી રહી છે. તાજેતરમાં અંબાજીના દાંતા રોડ પર આવેલા…
Read More » -
આરોપીઓના માનવ અધિકારો અને ધરપકડની પ્રક્રિયા અંગે ગુજરાત પોલીસ મહાનિદેશક (DGP)ની નવી માર્ગદર્શિકા
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને પગલે, આરોપીઓની ધરપકડ અને…
Read More » -
કાયદાની સાથે માનવતા પણ નિભાવતી સાબરકાંઠા પોલીસની પ્રશંસનીય કામગીરી
સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા લુટેરી દુલ્હન કેસમાં જિલ્લા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. કેસમાં ઝડપી અને અસરકારક કામગીરી કરીને પોલીસે…
Read More » -
અંબાજીમાં ખુલ્લેઆમ વરલી-મટકા જુગારનો ધંધો ? સ્થાનિકોમાં રોષ, કડક કાર્યવાહી કરવાની માંગ
અંબાજી ખાતે ખુલ્લેઆમ વરલી-મટકા (આંકડા)નો જુગાર ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અંબાજીના મેન સર્કલ…
Read More » -
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની પૂર્વતૈયારીઓની સમીક્ષા: કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
ચોમાસા દરમિયાન જનજીવન સુરક્ષિત રાખવા માટે નીચાણવાળા વિસ્તારોનું મેપિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પર અપાયો ભાર હિંમતનગર ખાતે…
Read More »