-
હિમતનગર
પીપલોદી સ્ટેન્ડ પાસે વૃદ્ધાના મોત બાદ હાઈવે પર જનઆક્રોશ, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
હિંમતનગરના પીપલોદી સ્ટેન્ડ પાસે સર્જાયેલા જીવલેણ અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને…
Read More » -
હિમતનગર
કરોડોના કેનાલ ફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય ગટરનું પાણી ઠલવાતાં દુર્ગંધથી લોકો ત્રાહિમામ
સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ કેનાલ ફ્રન્ટ આજે ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના વધતા ઉપદ્રવ વચ્ચે પોતાની ઓળખ…
Read More » -
પ્રાંતિજ
સલાલની તિરૂપતિ હોટલમાં અચાનક આગ ભભૂકી, દોડધામનો માહોલ
પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાં આવેલી તિરૂપતિ હોટલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફડાતફડી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.…
Read More » -
હિમતનગર
ફિલ્મી સ્ટાઈલમાં કાર રેલ્વે ટ્રેક પર ! તલાટીની હરકતે ઉભા કર્યા ગંભીર સવાલો
હિંમતનગરના ધાણધા રેલ્વે ફાટક નજીક મંગળવારે રાત્રે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકાની ખેડવા ગ્રુપ ગ્રામ પંચાયત સહિત…
Read More » -
ખેડબ્રહ્મા
ઈડરના પોશીનામાં જૈન દેરાસરમાં ચોરી
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોશીના ગામે આવેલ જૈન દેરાસરમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે પ્રવેશ કરીને દેરાસરમાંથી અંદાજે રૂ.…
Read More » -
ટોપ સ્ટોરીઝ
ભ્રષ્ટ કામગીરીથી પરબડા-ભોલેશ્વર રોડ બિસ્માર !
હિંમતનગર શહેરના મહત્વના ગણાતા પરબડાથી ભોલેશ્વર માર્ગની હાલત અત્યંત દયનીય બની જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ૧૦ મીટર પહોળો…
Read More » -
Uncategorized
સાબરકાંઠાના ડીડીઓ બોટાદના કલેકટર બન્યા
રાજય સરકાર દ્વારા મંગળવારે અનેક આઈએએસ અધિકારીઓની બદલીના ઓડરો કરાયા છે ત્યારે સાબરકાંઠાના ડીડીઓ હર્ષદ વોરાને બઢતી સાથે બદલી કરીને…
Read More » -
ટોપ સ્ટોરીઝ
અમુલ દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂ. 2 નો વધારો
અમુલ ડેરી દ્વારા દૂધના વિવિધ પેકેટના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. કંપનીના નવા દર…
Read More » -
ટોચના સમાચાર
આરોપીઓના માનવ અધિકારો અને ધરપકડની પ્રક્રિયા અંગે ગુજરાત પોલીસ મહાનિદેશક (DGP)ની નવી માર્ગદર્શિકા
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને પગલે, આરોપીઓની ધરપકડ અને…
Read More » -
સાબરકાંઠા
સાબરકાંઠામાં નીટની પરીક્ષા આપનાર ૧૯૬૩ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે હિંમતનગરના ચાર કેન્દ્રો પર ગત તા.૩ મેના રોજ પરીક્ષા લેવાઈ હતી હિંમતનગર
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ તથા મેડીકલમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા આપવી અનિવાર્ય હોય છે…
Read More »