સાબરકાંઠા
-
સાબરકાંઠાના તલોદમાં ભોલેનાથ ડેરી પર ફ્લાઈંગ સ્કોડના દરોડા
ગુજરાત રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. પ્રજાના આરોગ્યના હિતમાં ખોરાક…
Read More » -
હિંમતનગર અને ખેડબ્રહ્માના ગુંદેલમાંથી રૂ.૧.૫૨ લાખથી વધુનો દારૂ ઝડપાયો એલસીબી અને એ-ડીવીઝન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા
સાબરકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ તથા એલસીબી ટીમે…
Read More » -
ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં દેશવ્યાપી કેમિસ્ટ બંધ સાબરકાંઠા-અરવલ્લીમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધ નોંધાયો
ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહ્વાન પર આજે દેશવ્યાપી કેમિસ્ટ બંધનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન દવાઓના વેચાણ, નિયમોના…
Read More » -
ત્રણ વર્ષથી ફરાર દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી ઝડપાયો
સાબરકાંઠા એસઓજીએ બાતમીના આધારે રવિવારે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂની ગેરકાયદે હેરાફેરીના ગુનામાં છેલ્લા ત્રણ…
Read More » -
પ્રાંતિજ અને તલોદના ઓવરબ્રિજના કામ અંગે ઉઠ્યા સવાલો જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠકમાં સાંસદો-ધારાસભ્યોએ રજૂ કર્યા લોકહિતના પ્રશ્નો
સાબરકાંઠા જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક શનિવારે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન સાંસદો અને ધારાસભ્યોએ…
Read More » -
હિંમતનગરના અલ્કાપુરીમાં ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરની સફાઈની કરાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા અલ્કાપુરી વિસ્તાર તેમજ હાજીપુરા રોડ પર આવેલી મેમણ કોલોની સહિતના વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને…
Read More » -
સાબરકાંઠામાં નીટની પરીક્ષા આપનાર ૧૯૬૩ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે હિંમતનગરના ચાર કેન્દ્રો પર ગત તા.૩ મેના રોજ પરીક્ષા લેવાઈ હતી હિંમતનગર
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ તથા મેડીકલમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા આપવી અનિવાર્ય હોય છે…
Read More » -
સાબરકાંઠામાં વસ્તી ગણતરીની તાલીમ શરૂ
સાબરકાંઠામાં વસ્તી ગણતરીની તાલીમ શરૂ ૧૬ સ્થળે ૨૬૬૯ ગણતરીદાર-સુપરવાઈઝરને ૨૦ મે સુધી તાલીમ અપાશે હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી…
Read More » -
સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આંતરરાજ્ય ચેઇન સ્નેચીંગ ગેંગના મુખ્ય સૂત્રધારો એલસીબીના સકંજામાં
સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા એલસીબી દ્વારા ગુજરાત તેમજ રાજસ્થાનમાં મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તોડી આતંક…
Read More » -
શહેરી ઉકળાટથી કંટાળેલા લોકો ગામડાંની ઠંડક તરફ આકર્ષાયા
સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સતત વધી રહેલી ગરમીએ લોકોનું જનજીવન પ્રભાવિત કરી દીધું છે. શહેરોમાં કોંક્રિટના જંગલો, વાહનોનો વધતો ધુમાડો…
Read More »