ટોપ સ્ટોરીઝ
-
“દરરોજ વૃક્ષારોપણ કરી સમાજને પ્રેરણા આપનારને સન્માન”
દરેક સફળ કામગીરી પાછળ કોઈને કોઈ અજાણ્યો હીરો હોય છે, જે મોખરે નહીં હોવા છતાં મહત્વપૂર્ણ યોગદાન આપતો હોય છે…
Read More » -
જવાનગઢ NH-48 પર 6 મોત: જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ન થવી એ પણ બેદરકારી નથી?
જવાનગઢ નજીક NH-48 પર થયેલા આ જીવલેણ અકસ્માત મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના પ્રોજેક્ટ ડિરેક્ટર/સેક્શન હેડ તેમજ સંબંધિત…
Read More » -
વહીવટીતંત્ર ની રહેમનજર હેઠળ પોશીના માં હોટલો-કેન્ટીન અને ચા ની લારીઓ પર ઘરવપરાશના (રહેણાક) ભારત ગેસના સિલિન્ડરોનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પ્રવાસી પ્રતિનિધિ દ્વારા પોશીના ગામમાં ચાલતી હોટલો-કેન્ટીન અને ચા ની લારીઓ પર ઘરવપરાશના (રહેણાક) ભારત ગેસ સિલિન્ડરોનો કોમર્શિયલ ખુલ્લેઆમ ઉપયોગ…
Read More » -
વલાસણા પુલ નીચે ગેરકાયદે ખનન : તંત્ર મૌન, માફિયા બેફામ
સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઈડર તાલુકામાંથી પસાર…
Read More » -
હિંમતનગરમાં ભાજપને અંદરથી ઝાટકો! વોર્ડ નં.૪માં પેનલ તૂટી – “સીંગલ વોટિંગ” પાછળ કોણ?
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર નગરપાલિકાની ૧૧ વોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ રાજકીય વર્તુળોમાં ખાસ કરીને વોર્ડ નં.૪ને લઈને…
Read More » -
સાબરકાંઠાના બાબસર ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘરવખરીને ભારે નુકસાન
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના બાબસર ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. બાબસર ગામના જ્યંતિભાઈ રામાભાઈના ઘરમાં ગેસ…
Read More » -
ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે જનતાનો સંદેશ
ઘણા ઉમેદવારો ચૂંટણી જીત્યા પછી લોકો સાથેનો સંપર્ક ઓછો કરી દેતા હોય છે અને ગ્રાઉન્ડ લેવલે દેખાતા નથી. પરંતુ યાદ…
Read More » -
વડાલીના ડોભાડા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત
વડાલીના ડોભાડા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ…
Read More » -
હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી નાસતો ફરતો શખ્સ પકડાયો
શીતલ ઠાકર,ગાંધીનગર હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે બાતમીને આધારે બુધવારે પોકસોના ગુનામાં દોઢ વર્ષથી નાસતા…
Read More » -
હિંમતનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
શીતલ ઠાકર,ગાંધીનગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી…
Read More »