Uncategorized
-
હિંમતનગર પાસપોર્ટ ઓફિસ બોંબથી ઉડાવી દેવાની ધમકી
જીગ્નેશ સોની ગાંધીનગર હિંમતનગર પાસપોર્ટ ઓફિસ બોંબથી ઉડાવી દેવાની ધમકી ઈમેઈલથી પાસપોર્ટ ઓફીસ ઉડાવી દેવાની ધમકી મળીઈમેઈલ મળતા જ બી…
Read More » -
આજથી પ્રારંભ થતી એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષા માટે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ
કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ * ગુજરાત માધ્યમિક…
Read More » -
હિંમતનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ
શીતલ ઠાકર ગાંધીનગર હાલમાં દિલ્હીમાં યોજાયેલી વિશ્વસ્તરીય AI સમિટને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સમિટ દરમિયાન રાહુલ…
Read More » -
વડાલીના નવાનગર ત્રણ રસ્તા નજીકથી સાબરકાંઠા અને મહેસાણા માં બાઈક ચોરી કરતા ગાજીપુરના બે યુવાનો પકડાયા
જીગ્નેશ સોની હિંમતનગર સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા શખ્સો બાઈકની ચોરીઓ કરતા હોવાની ફરીયાદ તત્કાલિન સમયે સ્થાનિક…
Read More » -
હિંમતનગરમાં વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી અસારવા તરફ પ્રસ્થાન કરાયું
પરાગ હજારી-સિનિયર જર્નાલિસ્ટ સાબરકાંઠા-અરવલ્લીની પ્રજા અત્યાર સુધી મીટરગેજ ટ્રેક પર દોડતી ટ્રેનો જોઈ છે પરંતુ હવે રેલ્વે તંત્રએ સમગ્ર દેશમાં…
Read More » -
ખેડબ્રહ્માના ધોળીવાવમાં ઘેટા ચરાવવા બાબતે ઝઘડો કરતાં બે વિરૂધ્ધ ફરીયાદ
જીગ્નેશ સોની હિંમતનગર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધોળીવાવની સીમમાં રવિવારે સાંજના સુમારે ઘેટા-બકરા ચરાવતા એક પરિવારના દંપત્તિને બે જણાએ…
Read More » -
અસારવા-ઉદેપુર વચ્ચે ૧૮ ફેબ્રુઆરીથી વંદે ભારત ટ્રેન શરૂ થશે.
જીગ્નેશ સોની હિંમતનગર સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ની રજૂઆતને ધ્યાને લઈ કેન્દ્રના રેલ્વે મંત્રાલય દ્વારા સાબરકાંઠા-અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં…
Read More » -
પ્રાંતિજના સોનાસણમાંથી સોનાના દાગીના ચોરનાર ગામનો જ શખ્સ મુદ્દામાલ સાથે એલસીબીના હાથે ઝડપાયો.
જીગ્નેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સોનાસણ ગામના ભુરીવાસમાં આવેલ એક બંધ મકાનમાં ચારેક દિવસ અગાઉ…
Read More » -
હિંમતનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ
શીતલ ઠાકર,ગાંધીનગર – સરકાર દ્વારા અમલ ન થતા આંગણવાડીની બહેનોમાં રોષ – આંગણવાડી બહેનોનો વેતન મુદ્દે વિરોધ તેજ – હાઇકોર્ટના…
Read More » -
એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા ૧૯૫ બસમાં ૭૮૦૦થી વધુ ટ્રીપોનું સંચાલન કરાશે
શીતલ ઠાકર,ગાંધીનગર એક્સ્ટ્રા બસ સંચાલન થકી ૩.૭૦ લાખથી વધુ મુસાફરોને સુવિધા પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવશે જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર…
Read More »