-
હિમતનગર
કલેક્ટર કચેરી આગળનો રોડ ગરમીમાં પીગળ્યો, ડામર જૂતામાં ચોંટતાં લોકો ત્રાહિમામ
સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ભારે ગરમી વચ્ચે કલેક્ટર કચેરી આગળનો ડામર રોડ પીગળી જતાં તંત્ર સામે સવાલો ઊભા થયા છે. ઉનાળાની…
Read More » -
હિમતનગર
છાપરીયામાં ઓરડીમાં જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા પોલીસે રૂ.૯૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો
હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છાપરીયા વિસ્તારમાં એક ઓરડીમાં ગંજીપાનાનો જુગાર રમતા આઠ જુગારીઓને એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે રંગેહાથ…
Read More » -
લાઇફ સ્ટાઇલ
રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી ભેદભાવ અને ત્રાસના આક્ષેપ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
તલોદ તાલુકાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકો દ્વારા ગામના અસામાજિક તત્વો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજના લોકોનો આક્ષેપ…
Read More » -
ધર્મ
પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ : મંદિરોમાં ભક્તિમય માહોલ, જપ-તપ અને દાનનું વધ્યું મહત્વ
હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવતો અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ શરૂ થયો છે. આ માસ ભગવાન…
Read More » -
ટોચના સમાચાર
અંબાજીના દાંતા રોડ પર જેઠીબા સદનની સામે આવેલી આટાચક્કીના પાછળના ભાગમાં લેવામાં આવી છે. તસ્વીરમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત તાડીના વેચાણની ઘટના કેદ થઈ છે.
યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અંગે ચર્ચાઓ ઉઠી રહી છે. તાજેતરમાં અંબાજીના દાંતા રોડ પર આવેલા…
Read More » -
પ્રાંતિજ
સાબરમતી નદી કિનારે અજાણ્યા યુવકની લાશ મળતાં પ્રાંતિજ પંથકમાં ચકચાર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા ઈન્દ્રાજપુર નજીક સાબરમતી નદી કિનારા વિસ્તારમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા…
Read More » -
ટોપ સ્ટોરીઝ
માર્ગ અને મકાન વિભાગની પ્રશંસનીય કામગીરી હિંમતનગર-ઈડર હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા માટે એન્ટી-ગ્લેર પેનલ્સ લગાવાઈ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા હિંમતનગર-ઈડર હાઈવે પર રાત્રિના સમયે વધતા અકસ્માતોને અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હાઈવેના…
Read More » -
Uncategorized
દેશ-વિદેશમાં લોકપ્રિય ‘ગીર કેસર’ કેરીની વૈશ્વિક ઓળખ આધુનિક ટેક્નોલોજી અને GI ટેગના સંગમથી મજબૂત બની…
‘કેસર બેલ્ટ’ તરીકે ઓળખાતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગીર કેસર કેરીનું ઉત્પાદન વધ્યું છે; અમેરિકા,…
Read More » -
ટોચના સમાચાર
2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના-2027 અન્વયે પોતાની તથા પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વ-વસ્તી ગણતરીની પ્રક્રિયાનો…
Read More » -
હિમતનગર
છાપરિયા વિસ્તારમાં અમાસ નિમિત્તે ૫૨મી પ્રભાત ફેરી ભક્તિમય માહોલ વચ્ચે યોજાઈ
છાપરિયા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે અમાસના પવિત્ર દિવસે પ્રભાત ફેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૫૨ વર્ષથી સતત નિભાવાતી…
Read More »