-
ટોપ સ્ટોરીઝ
“દરરોજ વૃક્ષારોપણ કરી સમાજને પ્રેરણા આપનારને સન્માન”
દરેક સફળ કામગીરી પાછળ કોઈને કોઈ અજાણ્યો હીરો હોય છે, જે મોખરે નહીં હોવા છતાં મહત્વપૂર્ણ યોગદાન આપતો હોય છે…
Read More » -
સાબરકાંઠા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ…
Read More » -
અમદાવાદ
સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કરવા બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ વાઘેલા દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા
અમદાવાદ ખાતે તારીખ ૨ થી ૩ મે ૨૦૨૬ દરમ્યાન ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૬ સબ જુનિયર, કેડેટ, જુનિયર નું કરાટે…
Read More » -
હિમતનગર
હિંમતનગરમાં પોલીસ પેટ્રોલિંગ નિષ્ફળ? મહિલાનો સોનાનો દોરો લૂંટાયો, સરકાર સામે કડક સવાલ
હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પેલેસ રોડ વિસ્તારમાં બે દિવસ અગાઉ એક મહિલાની સાથે લૂંટની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર…
Read More » -
હિમતનગર
હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે બે દીકરીઓનો ભરતનાટ્યમ ‘આરંગેત્રમ’ મહોત્સવ સંપન્ન
ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં હિંમતનગરની બે પ્રતિભાશાળી કન્યાઓ, કાવ્યા પંડ્યા અને દર્શી પટેલે પોતાની પાંચ વર્ષની…
Read More » -
સાબરકાંઠા
સાબરકાંઠા ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૯૨.૩૦ ટકા પરિણામ
સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થયું છે ત્યારે તેમાં સાબરકાંઠામાં સામાન્ય પ્રવાહનું ૯૨.૩૦ ટકા…
Read More » -
સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાનું ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૮.૯૫ ટકા પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં લેવાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું…
Read More » -
રાજનીતિ
પાંચ રાજ્યોના પરિણામો બાદ હિંમતનગરમાં ભાજપનો જોરદાર વિજયોત્સવ, કાર્યકરોમાં ઉમંગ છલકાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિણામોની ખુશીમાં…
Read More » -
હિમતનગર
“હિંમતનગર સાહિત્ય સભા”ની ૨૬મી બેઠકમાં વિશિષ્ટ વાર્તાઓ પુસ્તકનું લોકાર્પણ
“હિંમતનગર સાહિત્ય સભા”ની ૨૬મી બેઠક ૩૦ તારીખને ગુરુવારના રોજ શ્રી દિનેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.કાર્યક્રમની શરૂઆતમાં વાસવદત્તા નાયકે પ્રાર્થના…
Read More » -
ટોપ સ્ટોરીઝ
જવાનગઢ NH-48 પર 6 મોત: જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ન થવી એ પણ બેદરકારી નથી?
જવાનગઢ નજીક NH-48 પર થયેલા આ જીવલેણ અકસ્માત મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના પ્રોજેક્ટ ડિરેક્ટર/સેક્શન હેડ તેમજ સંબંધિત…
Read More »