-
ટોપ સ્ટોરીઝ
હિંમતનગરમાં નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભવનનું ૫ જૂને લોકાર્પણ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ન્યાયિક સેવાઓને વધુ આધુનિક, સુવિધાસભર અને કાર્યક્ષમ બનાવવા માટે નિર્માણ પામેલા નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભવન (ન્યાય…
Read More » -
વિજયનગર
વિજયનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
સવારથી ભારે બફારા અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા વિજયનગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. દિવસભર…
Read More » -
હિમતનગર
ટુ ગેધર ક્લબ દ્વારા વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે હિંમતનગરમાં સાયકલ રેલી યોજાઈ પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીનો અપાયો સંદેશ
વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરમાં ટુ ગેધર ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વડીલો તેમજ યુવાનો…
Read More » -
ખેડબ્રહ્મા
પોશીનાના દંત્રાલમાં ચેકડેમના કામની આડમાં ગેરકાયદેસર રેતી ખનનનો આક્ષેપ; ગ્રામજનોએ ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંત્રાલ ગામ નજીક આવેલી નદીના ઉપરવાસ વિસ્તારમાં ચેકડેમના સાઇડ સશક્તિકરણના કામની આડમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી…
Read More » -
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા અને વડાલીમાંથી પશુ ચોરી કરનાર ચાર પકડાયા મટોડાના તળાવ પાસેથી પશુ ચોરોને ઝડપી લેવાયા, રૂ.૨.૯૦ લાખની પાંચ ભેંસો કબ્જે લેવાઈ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા કેટલાક સમયથી પશુ ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી. પશુ માલિકોએ…
Read More » -
ટોપ સ્ટોરીઝ
તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકાની ત્વરિત કામગીરીથી ગટર સમસ્યાનો ઉકેલ, નગરજનોમાં પ્રસન્નતા
તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં નગરજનોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે સોનગઢ નગરપાલિકા તથા નગરસેવકો સતત સક્રિય રીતે કામગીરી કરી રહ્યા હોવાનું…
Read More » -
હિમતનગર
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ટ્રાફિકમાં ૧૦૮ ફસાઈ
હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તાર ખાતે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. ભારે ટ્રાફિક…
Read More » -
હિમતનગર
માલીવાડા ગ્રામ પંચાયતની પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર
તાલુકા પંચાયત સદસ્ય સાનિયા દિવાનના નેતૃત્વમાં રજૂઆત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો જોડાયા હિંમતનગર તાલુકાના માલીવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાથમિક…
Read More » -
ઇડર
સાબરકાંઠામાં વડાલીના કેશરગંજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ગ્રામીણ જનજીવન, સાદગી અને પર્યાવરણ…
Read More » -
ટોચના સમાચાર
ધાણધા ફાટક પર રૂ.૧૦૦ કરોડના અત્યાંધુનિક ઓવરબ્રિજ પ્રોજેક્ટને ગતિ ધારાસભ્ય અને અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિક વ્યવસ્થા સહિત કામગીરીની સમીક્ષા કરી
હિંમતનગર-અંબાજી હાઈવે પર મહેતાપુરા નજીક આવેલા ધાણધા ફાટક ખાતે વાહનચાલકો અને રાહદારીઓને લાંબા સમયથી પડી રહેલી હાલાકીનો અંત લાવવા રાજ્ય…
Read More »