હિમતનગર
-
રાયગઢના મુસાફરો માટે ઓવરબ્રિજ બન્યો અગવડતાનો પુલ બસ સ્ટેન્ડ સુધી બસ ન આવતા વૃદ્ધો-મહિલાઓને ગરમીમાં ચાલવાનો વારો
હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે વિકાસના નામે ઉભી થયેલી સુવિધા હવે સ્થાનિક લોકો માટે અસુવિધા બની રહી હોવાની ફરિયાદો ઉઠી રહી…
Read More » -
પીપલોદી સ્ટેન્ડ પાસે વૃદ્ધાના મોત બાદ હાઈવે પર જનઆક્રોશ, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
હિંમતનગરના પીપલોદી સ્ટેન્ડ પાસે સર્જાયેલા જીવલેણ અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને…
Read More » -
કરોડોના કેનાલ ફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય ગટરનું પાણી ઠલવાતાં દુર્ગંધથી લોકો ત્રાહિમામ
સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ કેનાલ ફ્રન્ટ આજે ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના વધતા ઉપદ્રવ વચ્ચે પોતાની ઓળખ…
Read More » -
ફિલ્મી સ્ટાઈલમાં કાર રેલ્વે ટ્રેક પર ! તલાટીની હરકતે ઉભા કર્યા ગંભીર સવાલો
હિંમતનગરના ધાણધા રેલ્વે ફાટક નજીક મંગળવારે રાત્રે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકાની ખેડવા ગ્રુપ ગ્રામ પંચાયત સહિત…
Read More » -
ટીપી રોડ પર નગરપાલિકાની મોટી કાર્યવાહી, દબાણો દૂર કરાયા
હિંમતનગર નગરપાલિકા દ્વારા ટીપી રોડ પર આવેલા દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગણપતિ મંદિર વિસ્તારથી શરૂ કરાયેલી…
Read More » -
હિંમતનગરના પરબડા-ભોલેશ્વર રોડની હાલત બિસ્માર: માત્ર થીગડા મારી સંતોષ મનાતા તંત્ર સામે પૂર્વ વિપક્ષી નેતાનો આક્રોશ
હિંમતનગર શહેરના પરબડા થી ભોલેશ્વર તરફ જતો મહત્વનો RCC રોડ હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ પર…
Read More » -
UGVCLની બેદરકારીનો આક્ષેપ ! લટકતા વાયરથી ભાઈ-બહેનના મોત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડાવાડા નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં ખેતરમાં કામ દરમિયાન ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેક્ટરની ટ્રોલીમાં એરંડાની ફોતરી…
Read More » -
વસ્તી ગણતરી માટે સાબરકાંઠાનું વહીવટી તંત્ર સજ્જ
[01:33, 10/05/2026] Gambhirpura City: કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય જાહેર કરાયો છે. ત્યારે તા.૧૬ મેથી દરેક…
Read More » -
રીપેરીંગના રૂપિયા લીધા છતાં કાર પરત ન આપતાં ગેરેજ સંચાલકો સામે ગુનો
હિંમતનગર શહેરના બાયપાસ રોડ પર આવેલ ગેરેજમાં રીપેરીંગ માટે મુકવામાં આવેલી કારનું કામ ન કરી વાહન પરત પણ નહીં આપતાં…
Read More » -
ભગવાનના દરબારમાં પણ તસ્કરો બેફામ, તખતગઢના રામદેવપીર મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે આવેલ રામદેવપીરના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કરતાં ગામમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરો મંદિરનું છત્તર અને દાનપેટી…
Read More »